વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૪
  • અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ‘યહોવામાં આશા રાખીએ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૪

બાઇબલમાં રહેલો ખજાનો

અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?

અયૂબે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો (અયૂ ૩૧:૧; w૧૦ ૪/૧ ૨૩ ¶૮)

અયૂબે હંમેશાં યાદ રાખ્યું કે ખરાબ કામનાં કેવાં પરિણામો આવે છે (અયૂ ૩૧:૨, ૩; lv ૧૧૪ ¶૮)

અયૂબે યાદ રાખ્યું કે યહોવા તેમનાં કામ જુએ છે (અયૂ ૩૧:૪; w૧૦ ૧૧/૧ ૧૩ ¶૧૫-૧૬)

એક ભાઈ ધિક્કાર સાથે પોતાના લેપટોપથી મોં ફેરવે છે અને એને જલદીથી બંધ કરે છે.

ચારિત્ર શુદ્ધ રાખવાનો અર્થ થાય કે આપણે ફક્ત બહારથી જ નહિ, અંદરથી પણ શુદ્ધ રહીએ. આપણે ફક્ત વાણી-વર્તનમાં જ નહિ, દિલમાં પણ શુદ્ધ રહેવા માંગીએ છીએ.—માથ ૫:૨૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો