વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 જુલાઈ પાન ૩૨
  • ઊંડો અભ્યાસ કરો, જાગતા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઊંડો અભ્યાસ કરો, જાગતા રહો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સરખી માહિતી
  • દાનિયેલના દાખલામાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • દાનીયેલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહના વચનોને ધ્યાન આપો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • દાનિયેલને ભાવિનું દર્શન મળે છે
    બાઇબલનો સંદેશો શું છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 જુલાઈ પાન ૩૨

અભ્યાસ માટે વિષય

ઊંડો અભ્યાસ કરો, જાગતા રહો

દાનિયેલ ૯:૧-૧૯ વાંચો અને જાણો કે ઊંડો અભ્યાસ કરવો કેમ જરૂરી છે.

આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. હાલમાં જ કયા બનાવો બન્યા હતા? એની દાનિયેલ પર કેવી અસર થઈ હતી? (દાનિ. ૫:૨૯–૬:૫) તમે દાનિયેલની જગ્યાએ હોત તો તમને કેવું લાગ્યું હોત?

બનાવમાં ઊંડા ઊતરો. દાનિયેલે કદાચ કયાં ‘પવિત્ર પુસ્તકોનો’ અભ્યાસ કર્યો હશે? (દાનિ. ૯:૨, ફૂટનોટ; w૨૩.૦૮ ૪ ¶૭) દાનિયેલે કેમ પોતાનાં અને ઇઝરાયેલીઓના પાપ કબૂલ કર્યાં? (લેવી. ૨૬:૩૯-૪૨; ૧ રાજા. ૮:૪૬-૫૦; dp ૧૮૨-૧૮૪) દાનિયેલની પ્રાર્થનાથી કઈ રીતે જોવા મળે છે કે તે શાસ્ત્રવચનોનો ઊંડો અભ્યાસ કરતા હતા?—દાનિ. ૯:૧૧-૧૩.

તમે શું શીખ્યા એનો વિચાર કરો, પછી એ પ્રમાણે કરો. પોતાને પૂછો:

  • ‘દુનિયાના બનાવો જોઈને હું ચિંતામાં ડૂબી ન જઉં એ માટે શું કરી શકું?’ (મીખા. ૭:૭)

  • ‘દાનિયેલની જેમ, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાથી મને કેવો ફાયદો થશે?’ (w૦૪ ૮/૧ ૧૨ ¶૧૭)

  • ‘બાઇબલના કયા વિષયો પર અભ્યાસ કરવાથી મને “જાગતા” રહેવા મદદ મળશે?’ (માથ. ૨૪:૪૨, ૪૪; w૧૨ ૮/૧ ૧૩ ¶૭-૮)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો