નોંધ
^ [૧] (ફકરો ૧૨) બીજા અમુક ઈશ્વરભક્તોએ પણ મતભેદોને શાંતિથી થાળે પાડ્યા હતા. જેમ કે, યાકૂબે એસાવ સાથે (ઉત. ૨૭:૪૧-૪૫; ૩૩:૧-૧૧); યુસફે પોતાના ભાઈઓ સાથે (ઉત. ૪૫:૧-૧૫) અને ગિદઓને એફ્રાઈમીઓ સાથે. (ન્યા. ૮:૧-૩) તમને પણ કદાચ બાઇબલના આવા બીજા દાખલાઓ યાદ હશે.