ફૂટનોટ
b કેટલાકનું કહેવું છે કે, ‘અગ્નિમાં થઈને ચાલવું,’ ફક્ત શુદ્ધ થવાની વિધિ હોય શકે. જો કે એ શબ્દોની આગળ-પાછળનો અર્થ બતાવે છે કે ખરેખર એ બલિદાન આપવાને દર્શાવે છે. હા, કનાનીઓ અને ધર્મત્યાગી ઈસ્રાએલીઓ બાળકોનાં બલિદાન આપતા હતા.—પુનર્નિયમ ૧૨:૩૧; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭, ૩૮.