ફૂટનોટ
b યશાયાહના શબ્દો પોતાના જમાનાની વૈદવિદ્યા બતાવે છે. બાઇબલ સંશોધક ઈ. એચ. પ્લરે નોંધે છે: “ચેપી ઘામાંથી પરુ કાઢવા એને ‘દબાવવો’ પડતો; પછી, હિઝકીયાહના કિસ્સામાં બન્યું એમ (૩૮:૨૧) મલમ-પટ્ટી કરવા માટે, મલમ અથવા કોઈ પ્રકારના તેલ દ્વારા ઘા સાફ કરવામાં આવતો, કદાચ જેમ લુક ૧૦:૩૪માં કરવામાં આવ્યું હતું.”