ફૂટનોટ
a જૂના યહુદી લખાણો પ્રમાણે, દુષ્ટ રાજા મનાશ્શેહે યશાયાહને કરવતથી વહેરાવીને મારી નાખ્યા હતા. (હેબ્રી ૧૧:૩૭ સરખાવો.) એક લખાણ મુજબ એ મોતની સજા અપાવવા માટે, એક બનાવટી પ્રબોધકે યશાયાહ પર એવો આરોપ મૂક્યો કે “તેમણે યરૂશાલેમને સદોમ કહ્યું છે, અને યહુદાહના રાજાઓને ગમોરાહના લોકો કહ્યા છે.”