ફૂટનોટ
a અમુક પંડિતોનું માનવું છે કે પથ્થરના બુરજ કરતાં, એ સમયે માંડવા કે માંચડા સામાન્ય હતા. (યશાયાહ ૧:૮) પરંતુ, અહીં બુરજ બાંધવામાં આવ્યો, એ જ બતાવે છે કે, ‘દ્રાક્ષાવાડીના’ માલિકે એની પાછળ સખત મહેનત કરી હતી.
a અમુક પંડિતોનું માનવું છે કે પથ્થરના બુરજ કરતાં, એ સમયે માંડવા કે માંચડા સામાન્ય હતા. (યશાયાહ ૧:૮) પરંતુ, અહીં બુરજ બાંધવામાં આવ્યો, એ જ બતાવે છે કે, ‘દ્રાક્ષાવાડીના’ માલિકે એની પાછળ સખત મહેનત કરી હતી.