ફૂટનોટ
a યહુદી બળવાને કારણે, ૬૬ની સાલમાં સેસ્તીઅસ ગેલસની આગેવાની હેઠળ, રૂમી લશ્કરે યરૂશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને છેક મંદિરની દિવાલો સુધી ઘૂસી આવ્યા હતા. પછી, તેઓ ચાલ્યા ગયા. તેથી, ૭૦ની સાલમાં રૂમીઓ પાછા આવ્યા એ પહેલાં, ઈસુના શિષ્યોને પેરિઆના પહાડોમાં નાસી છૂટવાની તક મળી.