ફૂટનોટ
a યશાયાહ ૯:૮–૧૦:૪ એવા ચાર કાવ્યમય ભાગનું બનેલું છે, જેનો અંત એકસરખા અમંગળ વાક્યથી આવે છે: “એ સર્વ છતાં તેનો રોષ સમી ગયો નથી, ને તેનો હાથ હજી ઉગામેલો છે.” (યશાયાહ ૯:૧૨, ૧૭, ૨૧; ૧૦:૪) લેખનની આ કળા યશાયાહ ૯:૮-૧૦:૪ને એક જ ‘સંદેશામાં’ રજૂ કરે છે. (યશાયાહ ૯:૮) એની પણ નોંધ લો કે, ન્યાય કરવા માટે યહોવાહનો “હાથ હજી ઉગામેલો છે.”—યશાયાહ ૯:૧૩.