ફૂટનોટ
b યશાયાહ ૩૦:૨૫ ક વાંચે છે: “કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે.” એ ભવિષ્યવાણી પહેલી વાર ત્યારે પૂરી થઈ હોય શકે, જ્યારે બાબેલોન હાર્યું. એનાથી ઈસ્રાએલી લોકો માટે યશાયાહ ૩૦:૧૮-૨૬માં ભાખેલા આશીર્વાદોનો આનંદ માણવાનું શક્ય બન્યું. (ફકરો ૧૯ જુઓ.) એ આર્માગેદનના વિનાશ વિષે પણ જણાવતું હોય શકે, જે નવી દુનિયામાં આ આશીર્વાદોની મહાન પરિપૂર્ણતા શક્ય બનાવશે.