ફૂટનોટ
a માલાખીના સમય સુધીમાં, આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (માલાખી ૧:૩) માલાખી કહે છે કે અદોમીઓ આશા રાખતા હતા કે એ ઉજ્જડ દેશમાં ફરીથી તેઓ વસશે. (માલાખી ૧:૪) જો કે યહોવાહની ઇચ્છા એ ન હતી. તેથી, પછીથી બીજી પ્રજા નબાટીયનોએ અદોમનો દેશ લઈ લીધો.
a માલાખીના સમય સુધીમાં, આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (માલાખી ૧:૩) માલાખી કહે છે કે અદોમીઓ આશા રાખતા હતા કે એ ઉજ્જડ દેશમાં ફરીથી તેઓ વસશે. (માલાખી ૧:૪) જો કે યહોવાહની ઇચ્છા એ ન હતી. તેથી, પછીથી બીજી પ્રજા નબાટીયનોએ અદોમનો દેશ લઈ લીધો.