ફૂટનોટ
a ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસથી ઈસુ ખ્રિસ્ત અભિષિક્તોની (સ્વર્ગમાં જવા પસંદ થયેલા શિષ્યો) મંડળીના રાજા બન્યા. (કલોસી ૧:૧૩) ૧૯૧૪થી ઈસુને ‘આ જગતના રાજ્ય’ પર રાજ કરવાનો અધિકાર મળ્યો. એટલે આજે પણ અભિષિક્ત શિષ્યો ઈસુના રાજ્યના રાજદૂતો તરીકે સેવા આપે છે.—પ્રકટીકરણ ૧૧:૧૫.