ફૂટનોટ
b એ નિયમ અજોડ હતો. મોઆબમાં તો એના જેવો કોઈ નિયમ હતો જ નહિ. એ જમાનામાં મધ્યપૂર્વના એ વિસ્તારોમાં વિધવાઓ સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. એના પર એક પુસ્તક જણાવે છે: “પતિના મરણ પછી, સામાન્ય રીતે વિધવાએ સહારા માટે તેના દીકરાઓ પર નિર્ભર રહેવું પડતું; જો તેને કોઈ દીકરો ન હોય, તો તેણે ગુલામ તરીકે વેચાઈ જવું પડતું, અથવા તો વેશ્યા બનવું પડતું, અથવા મોતને ભેટવું પડતું.”