ફૂટનોટ
c દાનિયેલ ૧૧:૪૫થી જોવા મળે છે કે ઉત્તરનો રાજા યહોવાના લોકો પર હુમલો કરશે. એમાં લખ્યું છે કે એ રાજા “વિશાળ સમુદ્ર [ભૂમધ્ય સમુદ્ર] અને સુંદર દેશના પવિત્ર પર્વત [જ્યાં એક સમયે યહોવાનું મંદિર હતું અને તેમના લોકો તેમની ભક્તિ કરતા હતા] વચ્ચે પોતાના શાહી તંબુઓ ઊભા કરશે.”