ફૂટનોટ
a ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના લેખકો મસીહની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને ગીતશાસ્ત્ર ૯૧ની ચર્ચા કરતા ન હતા. જોકે, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે યહોવાહ તેમના માટે આશ્રય હતા, જેમ તે આ ‘અંતના સમયમાં’ ઈસુના અભિષિક્ત અનુયાયીઓ અને તેઓના સમર્પિત સંગાથીઓ માટે પણ છે.—દાનીયેલ ૧૨:૪.