ફૂટનોટ
a જોસેફસે બતાવ્યું કે યહુદીઓનો કોઈ ગુનો ન હતો, તેમ છતાં તેણે યહોવાહનો નિયમ આ રીતે ફરીથી જણાવ્યો: “વિદેશીઓ ભજે છે, એવા દેવોની નિંદા કોઈ ન કરે. તેમ જ, કોઈ વિદેશી મંદિરોને ન લૂંટે, કે તેઓના દેવોને ચઢાવેલી કોઈ કિંમતી ચીજો ન લે.” (ત્રાંસા અક્ષરો અમે કર્યા છે.)— અગાઉના યહુદી રીતરિવાજો (અંગ્રેજી), ચોથું પુસ્તક, પ્રકરણ ૮, ફકરો ૧૦.