ફૂટનોટ
a તમારે પૂછયા વગર એવા કોઈ દેશમાં જવું ન જોઈએ જ્યાં પ્રચાર કામ પર પ્રતિબંધ હોય. જો તમે જશો તો ત્યાંના સાક્ષીઓને પણ હેરાનગતિ થઈ શકે છે.
શું તમને યાદ છે?
• આપણે લોકોને કઈ રીતે જોવા જોઈએ?
• સદોમના લોકોને ઈબ્રાહીમે કઈ રીતે જોયા?
• પસ્તાવો કરનારા નીનવેહના લોકોને યૂનાએ કેવી રીતે જોયા હતા?
• જે લોકોએ સત્ય સાંભળ્યું નથી તેઓ વિષે શું વિચારવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) આજે યહોવાહ લોકોને કઈ રીતે જુએ છે? (ખ) આપણે પોતાને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?
૩. સદોમ અને ગમોરાહના લોકોને યહોવાહે કઈ નજરે જોયા?
૪, ૫. (ક) શા માટે ઈબ્રાહીમ સદોમના લોકો માટે કરગર્યા? (ખ) શું તેમણે લોકોને યહોવાહની નજરે જોયા?
૬. યૂનાએ પ્રચાર કર્યો ત્યારે નીનવેહના લોકોએ શું કર્યું?
૭. નીનવેહના લોકોએ કરેલા પસ્તાવા વિષે યહોવાહને કેવું લાગ્યું?
૮. શા માટે યૂના નારાજ થઈ ગયા?
૯, ૧૦. (ક) યહોવાહે યૂનાને કઈ રીતે બોધપાઠ શીખવ્યો? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે યૂનાએ લોકોને યહોવાહની નજરેથી જોયા હશે?
૧૧. આપણા સમયના લોકોને ઈબ્રાહીમે કઈ રીતે જોયા હોત?
૧૨. શા માટે સહેલાઈથી આપણે યૂના જેવું વલણ બતાવી શકીએ, પરંતુ, આપણે શું કરી શકીએ?
૧૩. આજે પણ યહોવાહ લોકોની ચિંતા રાખે છે એવું કઈ રીતે કહી શકીએ?
૧૪. જગતનો નાશ થાય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ?
૧૫. પ્રચાર માટેની કદર કઈ રીતે બતાવી શકીએ?
૧૬. આપણે કઈ રીતે આપણા પ્રચાર કાર્યમાં ફેરફાર કરી શકીએ?
૧૭. આપણે મિશનરીઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?
૧૮. પોતાના જ દેશમાં રહીને ઘણા યહોવાહના સેવકોએ શું કર્યું છે?
૧૯. પ્રચાર માટે પરદેશમાં જવાનું ઇચ્છનારાઓએ કયા પગલાં લેવા જોઈએ?
૨૦. એક ભાઈએ પરદેશમાં કઈ રીતે બીજાઓને મદદ કરી?
૨૧. આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ એ દરમિયાન આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૬ પર ચિત્ર]
ઈબ્રાહીમે લોકોને યહોવાહની નજરે જોયા
[પાન ૧૭ પર ચિત્ર]
નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો પછી યૂનાએ તેઓને પરમેશ્વરની નજરે જોયા
[પાન ૧૮ પર ચિત્ર]
લોકોને અનુકૂળ હોય એવા સમયે આપણે પ્રચાર કરવો જોઈએ