ફૂટનોટ
a યાકૂબની મા રિબકાહના કિસ્સામાં પણ આમ જ થયું હતું. રિબકાહે અલીએઝેરના ઊંટોને પાણી પીવડાવ્યું હતું. ત્યાર પછી, રિબકાહ પોતાના ઘરનાને ખબર આપવા દોડી ગઈ. લાબાન પોતાની બહેન રિબકાહને આપેલું સોનું જોઈને, તરત જ એ માણસને મળવા દોડી ગયો હતો.—ઉત્પત્તિ ૨૪:૨૮-૩૧, ૫૩.
[પાન ૩૧ પર ચિત્ર]
પરમેશ્વરના આશીર્વાદો મેળવવા યાકૂબ આખું જીવન લડ્યા