ફૂટનોટ
b બીજા ગીતમાં બતાવેલા અભિષિક્ત ઈસુ ખ્રિસ્ત જ છે. ગ્રીક શાસ્ત્રવચનોની (નવો કરાર) ઘણી કલમો એ સાબિત કરે છે. ગીતશાસ્ત્ર ૨:૭ને પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૩૨, ૩૩ અને હેબ્રી ૧:૫; ૫:૫ સાથે સરખાવીએ તો, એ એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગીતશાસ્ત્ર ૨:૯ અને પ્રકટીકરણ ૨:૨૭ પણ જુઓ.
તમે કેવો જવાબ આપશો?
• રાજાઓ અને પ્રજાઓ શાના વિષે ‘વ્યર્થ કલ્પના કરે છે?’
• શા માટે યહોવાહ રાજાઓને તુચ્છ ગણે છે?
• પૃથ્વી પરના સર્વ રાજાઓ વિરુદ્ધ યહોવાહ કયો ઠરાવ જાહેર કરે છે?
• ‘પુત્રને ચુંબન કરવાનો’ શું અર્થ થાય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. પરમેશ્વર અને દુનિયાના રાજાઓના હેતુમાં કેવો ફરક છે?
૨, ૩. બીજા ગીતમાં શું સ્પષ્ટ જોવા મળે છે? અને કયા પ્રશ્નો ઊભા થઈ શકે?
૪. બીજા ગીતની પહેલી અને બીજી કડીના મુખ્ય મુદ્દાઓ જણાવો.
૫, ૬. રાજાઓ અને લોકો શાના વિષે ‘વ્યર્થ કલ્પના કરે છે?’
૭. ઈસુના શિષ્યોએ ગીતશાસ્ત્ર ૨:૧, ૨ કઈ રીતે પ્રાર્થનામાં લાગુ પાડી?
૮. ગીતશાસ્ત્ર ૨:૩ કઈ રીતે આજના રાજાઓ અને પ્રજાઓને લાગુ પડે છે?
૯, ૧૦. શા માટે યહોવાહ પ્રજાઓને તુચ્છ ગણે છે?
૧૧. રાજાઓ પરમેશ્વરના હેતુની વિરુદ્ધ જશે તો શું થશે?
૧૨. ગીતશાસ્ત્ર ૨:૬ પ્રમાણે ઈસુ ક્યાં રાજા બન્યા છે?
૧૩. યહોવાહે પોતાના પુત્ર સાથે કયો કરાર કર્યો છે?
૧૪. શા માટે ઈસુને જ રાજા હોવાનો પૂરો હક્ક છે?
૧૫. શા માટે ઈસુ વારસા તરીકે જગતની સર્વ પ્રજાઓ માંગે છે?
૧૬, ૧૭. ગીતશાસ્ત્ર ૨:૯ પ્રમાણે રાજાઓનું શું થશે?
૧૮, ૧૯. પરમેશ્વરની કૃપા પામવા પૃથ્વી પરના રાજાઓએ શું કરવાની જરૂર છે?
૨૦, ૨૧. ‘પુત્રને ચુંબન કરવાનો’ શું અર્થ થાય છે?
૨૨. દુનિયાના રાજાઓએ કઈ ચેતવણીને ધ્યાન આપવાની જરૂર છે?
૨૩. દરેક વ્યક્તિ પાસે હજુ પણ શાના માટે સમય રહેલો છે?
૨૪. તકલીફોથી ભરેલી આ દુનિયામાં પણ આપણે કઈ રીતે સંતોષભર્યું જીવન જીવી શકીએ?
૨૫. “યહોવાહનો ઠરાવ” ક્યારેય નિષ્ફળ નહિ જાય એ જાણીને આપણા સમયમાં શું બનવાની આશા રાખી શકીએ?