ફૂટનોટ
a જોકે ગેલિલિયોએ હાથે કરીને આ મુસીબત વહોરી લીધી હતી. તેમણે પોતાના સિદ્ધાંતને સાચો ઠરાવવા શબ્દોના બાણ ચલાવીને મોટા મોટા દુશ્મનો ઊભા કર્યા હતા. વળી તેમણે દલીલ કરી કે પોતાના વિચારો બાઇબલની સુમેળમાં છે. એનાથી તેમણે એવું બતાવવાની કોશિશ કરી કે જાણે પોતે ધર્મનો અધિકારી હોય. એનાથી તો ચર્ચના ધર્મગુરુઓ વધારે ભડકી ગયા હતા.