ફૂટનોટ
b અનોશના દિવસો પહેલાં, યહોવાહે આદમ સાથે વાત કરી હતી. હાબેલે યહોવાહને અર્પણ ચઢાવ્યું તેમને પસંદ હતું. કાઈન ક્રોધ ને ઈર્ષાથી ખૂની બન્યો એ પહેલાં ઈશ્વરે તેની સાથે વાત કરીને ચેતવ્યો હતો. તેથી, જ્યારે લોકો “યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા” ત્યારે એની પાછળ બીજું કારણ હોય શકે. પરંતુ, તેઓ ખરી ભક્તિને લીધે એમ કરતા ન હતા.