ફૂટનોટ
c એવું લાગે છે કે પ્રકટીકરણનું પહેલું સંદર્શન આજના જમાનાની ‘પેઢીમાં’ પૂરું થાય છે. (પ્રકટીકરણ ૧:૧૦–૩:૨૨) પ્રભુના દિવસ સાથે જોડાયેલી આ “પેઢી” ૧૯૧૪થી લઈને છેલ્લા અભિષિક્ત જન ગુજરી જઈને સ્વર્ગમાં સજીવન થાય ત્યાં સુધી રહેશે.—પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૨૪, ફકરો ૪ જુઓ.