ફૂટનોટ
a ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઈસ્રાએલીઓ કનાન દેશમાં જવાની તૈયારીમાં જ હતા. ઈબ્રાહીમને ઈશ્વરે કનાન દેશ આપવાનું વચન આપ્યું હતું. પણ ૧૦ જાસૂસોના ખોટા અહેવાલથી દોરાઈને લોકોએ મુસા સામે ફરિયાદ કરી. એટલે યહોવાહે તેઓનો ન્યાય કરીને ચાળીશ વર્ષ રણમાં રાખ્યા, જેથી કચકચ કરનારા રણમાં જ ગુજરી જાય.