ફૂટનોટ
b દારૂના બંધનમાંથી છૂટવા ઘણા કેન્દ્રો, હૉસ્પિટલ અને સંસ્થાઓ મદદ પૂરી પાડે છે. પણ ચોકીબુરજ મૅગેઝિન જણાવતું નથી કે કેવો અને ક્યાં ઇલાજ કરવો જોઈએ. દરેકે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે એ સારવાર બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય.