ફૂટનોટ
a ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ સમજાવે છે: “વ્યક્તિ જાગતી હોય એ સમયે ઈશ્વર તરફથી દર્શન મળે ત્યારે, એ તેના સજાગ મન પર જાણે છપાઈ જાય છે. પછીથી એ વ્યક્તિ એ બાબતો યાદ કરી શકે છે અને પોતાના શબ્દોમાં વર્ણવી અથવા લખી લઈ શકે છે.”—યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.