ફૂટનોટ
b ફકરો ૮: આ કલમોમાં જણાવેલો એક બનાવ હશે: “પસંદ કરેલાઓને એકઠા” કરવું. (માથ. ૨૪:૩૧) તેથી, એમ લાગે છે કે, મોટી વિપત્તિનો પહેલો ભાગ પૂરો થયા પછી પણ અભિષિક્તો પૃથ્વી પર જ હશે. પરંતુ, આર્માગેદનનું યુદ્ધ શરૂ થતા પહેલા તેઓને કોઈક સમયે સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. ધ વૉચટાવર, ઑગસ્ટ ૧૫, ૧૯૯૦, પાન ૩૦નો લેખ, “વાચકો તરફથી પ્રશ્નો”માં જણાવેલી સમજણમાં આ સુધારો છે.