ફૂટનોટ
b ફકરો ૩: ઈસુના પ્રેરિતો ગુજરી ગયા પછી, પૃથ્વી પર જીવતા અભિષિક્તોને દૃષ્ટાંતમાં ચાકર તરીકે નહિ, પણ ઘઉં તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી, દૃષ્ટાંતમાં જણાવેલા ચાકરો સ્વર્ગદૂતોને રજૂ કરે છે. દૃષ્ટાંતમાં પછીથી કાપણી કરનારાઓનો પણ ઉલ્લેખ થયો છે, જે સ્વર્ગદૂતોને રજૂ કરે છે.—માથ. ૧૩:૩૯.