ફૂટનોટ
f ફકરો ૧૬: દાનીયેલ ૧૨:૩ જણાવે છે “સૂજ્ઞો [અભિષિક્ત ખ્રિસ્તીઓ] અંતરિક્ષના પ્રકાશની માફક” પ્રકાશશે. ખરું કે, પૃથ્વી પર તેઓ પ્રચારકાર્ય કરીને પ્રકાશે છે. પરંતુ, માથ્થી ૧૩:૪૩ની કલમ એ સમયને રજૂ કરે છે જ્યારે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રકાશશે. અગાઉ આપણે માનતા હતા કે બંને કલમો પ્રચારકાર્યને જ રજૂ કરે છે.