ફૂટનોટ
c ફકરો ૮: નવા બનેલા ખ્રિસ્તીઓ ‘પ્રેરિતોના બોધમાં દૃઢતાથી લાગુ રહ્યાં.’ એ બતાવે છે કે, પ્રેરિતો તેઓને નિયમિત રીતે શીખવતા હતા. પ્રેરિતોએ શીખવેલી અમુક બાબતો ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં નોંધવામાં આવેલી છે.
c ફકરો ૮: નવા બનેલા ખ્રિસ્તીઓ ‘પ્રેરિતોના બોધમાં દૃઢતાથી લાગુ રહ્યાં.’ એ બતાવે છે કે, પ્રેરિતો તેઓને નિયમિત રીતે શીખવતા હતા. પ્રેરિતોએ શીખવેલી અમુક બાબતો ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં નોંધવામાં આવેલી છે.