ફૂટનોટ
a લાગે છે કે ઈસુ જે સમૂહને મળ્યા હતા, એમાંથી મોટા ભાગના લોકો પછીથી ખ્રિસ્તીઓ બન્યા હતા. એવું શાના પરથી કહી શકાય? કેમ કે, પ્રેરિત પાઊલે એ લોકોનો ઉલ્લેખ ‘પાંચસો ભાઈઓ’ તરીકે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ‘તેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાએક ઊંઘી ગયા છે.’ એ શબ્દો પરથી જોઈ શકાય કે પાઊલ અને બીજા શિષ્યો એ પાંચસો લોકોમાંના ઘણાને ઓળખતા હતા, જેઓએ ઈસુ પાસેથી પ્રચાર કરવાની આજ્ઞા સાંભળી હતી.