વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a લાગે છે કે ઈસુ જે સમૂહને મળ્યા હતા, એમાંથી મોટા ભાગના લોકો પછીથી ખ્રિસ્તીઓ બન્યા હતા. એવું શાના પરથી કહી શકાય? કેમ કે, પ્રેરિત પાઊલે એ લોકોનો ઉલ્લેખ ‘પાંચસો ભાઈઓ’ તરીકે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ‘તેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાએક ઊંઘી ગયા છે.’ એ શબ્દો પરથી જોઈ શકાય કે પાઊલ અને બીજા શિષ્યો એ પાંચસો લોકોમાંના ઘણાને ઓળખતા હતા, જેઓએ ઈસુ પાસેથી પ્રચાર કરવાની આજ્ઞા સાંભળી હતી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો