ફૂટનોટ
a સુવાવડ પછી ડિપ્રેશનનો (પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો) ભોગ બનેલી કેટલીક માતાઓ પોતાના બાળકો સાથે લાગણીમય સંબંધ કેળવી શકતી નથી. જોકે, તેઓએ એ માટે પોતાને દોષ આપવો ન જોઈએ. યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ સંસ્થા પ્રમાણે, આ ડિપ્રેશન ‘શારીરિક અને લાગણીમય કારણોને લીધે થાય છે. માતા અમુક બાબતો કરે કે ન કરે, એનાથી એ થતું નથી.’ વધુ માહિતી માટે જૂન ૮, ૨૦૦૩ સજાગ બનો!માં (અંગ્રેજી), આપેલો આ લેખ જુઓ: “અંડરસ્ટેન્ડિંગ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન.”