ફૂટનોટ
a પ્રોફેસર સી. માર્વિન પેત લખે છે કે, ‘ઈસુએ વાપરેલા “આજે” શબ્દનો અમુક નિષ્ણાતો આવો અર્થ કાઢે છે: ઈસુ એ જ દિવસે અથવા ૨૪ કલાકની અંદર જ મરણ પામીને જીવનના બાગમાં જશે. પણ નિષ્ણાતોનો આ મત બાઇબલની બીજી હકીકતો સાથે મેળ ખાતો નથી. દાખલા તરીકે, મરણ પછી ઈસુ કબરમાં હતા અને પછીથી સ્વર્ગમાં ગયા.’—માથ. ૧૨:૪૦; પ્રે.કા. ૨:૩૧; રોમ. ૧૦:૭.