ફૂટનોટ
a મરણ પછી શું થાય છે એ વિશે શેતાન અને તેના દુષ્ટ દૂતો જૂઠાણું ફેલાવે છે અને લોકોને છેતરે છે. એ જૂઠાણાંને લીધે ઘણાં રીત-રિવાજો ફેલાયેલાં છે, જેને બાઇબલ ટેકો આપતું નથી. એવાં રીત-રિવાજોમાં ભાગ લેવા ઘણી વાર બીજાઓ આપણને દબાણ કરે છે. એવા સમયે આપણે કઈ રીતે યહોવાને વફાદાર રહી શકીએ, એ વિશે આ લેખમાં જોઈશું.