ફૂટનોટ
a લોત, અયૂબ અને નાઓમી યહોવાને વફાદાર રહ્યા. એવું ન હતું કે તેઓના જીવનમાં ચિંતાઓ ન હતી. તેઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ, એ વિશે આ લેખમાં જોઈશું. આપણે શીખીશું કે, ધીરજ અને દયા રાખવી કેમ મહત્ત્વનું છે. મુશ્કેલીમાં હોય એવાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવું કેમ જરૂરી છે એ પણ જોઈશું.