ફૂટનોટ
a ધર્મમાં ન માનનાર લોકોની સંખ્યા આજે ખૂબ વધી ગઈ છે. પ્રચાર વિસ્તારમાં આપણને એવા ઘણા લોકો મળે છે. આ લેખમાં શીખીશું કે આપણે કઈ રીતે તેઓને બાઇબલમાંથી શીખવી શકીએ. વધુમાં, યહોવા પર અને બાઇબલ પર ભરોસો મૂકવા આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ.
a ધર્મમાં ન માનનાર લોકોની સંખ્યા આજે ખૂબ વધી ગઈ છે. પ્રચાર વિસ્તારમાં આપણને એવા ઘણા લોકો મળે છે. આ લેખમાં શીખીશું કે આપણે કઈ રીતે તેઓને બાઇબલમાંથી શીખવી શકીએ. વધુમાં, યહોવા પર અને બાઇબલ પર ભરોસો મૂકવા આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ.