વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a જો આપણા વિસ્તારના લોકો વિશે સારું વિચારીશું, તો તેઓને સારી રીતે ખુશખબર જણાવી શકીશું અને શીખવી શકીશું? આ લેખમાં બતાવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત અને પ્રેરિત પાઊલ લોકો વિશે કેવું વિચારતા હતા. લોકો શું માને છે અને તેઓને શું ગમે છે, એ ધ્યાનમાં રાખીને ઈસુ અને પાઊલ તેઓ સાથે વાત કરતા હતા. તેઓ એ પણ ધ્યાન રાખતા કે લોકો ભાવિમાં પણ યહોવાના સેવક બની શકે છે. આ લેખમાં બતાવ્યું છે કે આપણે કઈ રીતે ઈસુ અને પાઊલની જેમ વિચારી શકીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો