વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે, જ્યાં શેતાનનું રાજ ચાલે છે. શેતાન જૂઠાનો બાપ છે. એટલે સત્યના માર્ગે ચાલવું લોઢાના ચણા ચાવવા જેવું છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ એવી જ મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેઓને અને આપણને મદદ મળે માટે યહોવાએ પ્રેરિત યોહાન પાસે ત્રણ પત્રો લખાવ્યા. એ પત્રોમાંથી જાણવા મળે છે કે સત્યના માર્ગે ચાલવા કઈ મુશ્કેલીઓ આવી શકે છે. એમાંથી એ પણ શીખીશું કે એવી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો