ફૂટનોટ
a આ લેખમાં બતાવ્યું છે કે પ્રેરિત પાઊલ સામે મોટી મુશ્કેલીઓ આવી ત્યારે, યહોવાએ કઈ ત્રણ રીતોથી તેમની મદદ કરી હતી. આપણે એ પણ જોઈશું કે યહોવાએ અગાઉના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ કરી હતી. એમ કરીશું તો જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણને ખાતરી મળશે કે યહોવા આપણી પણ મદદ કરશે.