ફૂટનોટ
a જો કુટુંબના દરેક સભ્યને પોતાની જવાબદારી ખબર હોય અને એકબીજાને મદદ કરતા હોય તો કુટુંબ ખુશ રહે છે. પિતા પ્રેમથી કુટુંબની દેખરેખ રાખે છે અને માતા તેમને સાથ આપે છે. બાળકો માતા-પિતાનું કહ્યું માને છે. યહોવાના કુટુંબમાં પણ એવું જ કંઈક છે. તેમણે આપણને બનાવ્યા ત્યારે જણાવ્યું કે આપણે શું કરવાનું છે. જો એમ કરીશું તો આપણે તેમના કુટુંબનો ભાગ બની શકીશું.