ફૂટનોટ
a યહોવાની ભક્તિમાં કેટલું કરી શકીએ છીએ અને કેટલો સમય આપી શકીએ છીએ એ આપણા નિર્ણયો પર આધાર રાખે છે. હમણાં લગ્ન કર્યાં હોય તેઓએ ઘણા નિર્ણયો લેવાના હોય છે. અમુક નિર્ણયોની અસર આખા જીવન પર થાય છે. તેઓને સારા નિર્ણયો લેવા આ લેખથી મદદ મળશે. એનાથી તેઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે.