ફૂટનોટ
a બાપ્તિસ્મા લેવા આપણે જીવનમાં અમુક ફેરફારો કરવા જોઈએ, ખાસ કરીને આપણા સ્વભાવમાં. આ લેખમાં જોઈશું કે જૂનો સ્વભાવ એટલે શું, એને કેમ ઉતારી નાખવો જોઈએ અને એ કઈ રીતે કરી શકીએ. આવતા લેખમાં જોઈશું કે બાપ્તિસ્મા પછી પણ કઈ રીતે નવા સ્વભાવને પહેરી રાખી શકીએ અને એને ઉતારીએ નહિ.