ફૂટનોટ
a ભલે આપણે કોઈ પણ સમાજમાંથી આવતા હોઈએ, આપણે “નવો સ્વભાવ” પહેરી શકીએ છીએ. એ માટે આપણા વિચારોમાં ફેરફાર કરતા રહેવું જોઈએ અને ઈસુ જેવા બનવાની કોશિશ કરતા રહેવું જોઈએ. આ લેખમાં આપણે ઈસુનાં વિચારો અને કામો પર ધ્યાન આપીશું. એ પણ શીખીશું કે બાપ્તિસ્મા પછી પણ આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ.