ફૂટનોટ
a બાઇબલનાં શિક્ષણ અને માન્યતાઓને આપણે ઘણી વાર ‘સત્ય’ કહીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ એ શિક્ષણ પ્રમાણે જીવવા લાગે ત્યારે આપણે કહીએ છીએ કે તેણે ‘સત્ય’ સ્વીકાર્યું છે. આપણે કદાચ ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ કે પછી હમણાં જ શરૂ કરી હોય. પણ બધાએ વિચારવું જોઈએ કે આપણે કેમ બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ. એમ કરીશું તો યહોવાને ખુશ કરવા બનતું બધું કરીશું.