ફૂટનોટ
a ઈસુએ યોહાન ૫:૨૮, ૨૯માં જણાવ્યું હતું કે મરણ પામેલા લોકોને ‘હંમેશ માટેના જીવન’ અને ‘સજા’ માટે જીવતા કરવામાં આવશે. “સજા” માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ “ન્યાય” પણ થઈ શકે. આ કલમની સમજણમાં હવે ફેરફાર થયો છે. આ લેખમાં એની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે હંમેશ માટેના જીવન માટે કોને જીવતા કરવામાં આવશે અને ન્યાય માટે કોને જીવતા કરવામાં આવશે.