ફૂટનોટ
a ઘણાને લાગે છે કે મોજમજા કરવાથી, પુષ્કળ ધનદોલત ભેગી કરવાથી, મોટું નામ બનાવવાથી કે પછી ઊંચો હોદ્દો મેળવવાથી સાચી ખુશી મળે છે. પણ હકીકતમાં એ બધાથી સાચી ખુશી મળતી નથી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે સાચી ખુશી કઈ રીતે મળી શકે. આ લેખમાં જોઈશું કે કયા ત્રણ પગલાં ભરવાથી સાચી ખુશી મળી શકે.