ફૂટનોટ
a યહોવાએ આપણને વચન આપ્યું છે કે આપણે પૃથ્વી પર હંમેશ માટે જીવીશું. એ વખતે મરણનો ડર નહિ સતાવે. શું તમે હંમેશ માટે જીવવા માંગો છો? આ લેખમાં આપણે અમુક કારણો જોઈશું. એનાથી આપણો ભરોસો મજબૂત થશે કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે.
a યહોવાએ આપણને વચન આપ્યું છે કે આપણે પૃથ્વી પર હંમેશ માટે જીવીશું. એ વખતે મરણનો ડર નહિ સતાવે. શું તમે હંમેશ માટે જીવવા માંગો છો? આ લેખમાં આપણે અમુક કારણો જોઈશું. એનાથી આપણો ભરોસો મજબૂત થશે કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે.