ફૂટનોટ
a પ્રેરિત પાઉલે પહેલી સદીના ખ્રિસ્તીઓને સલાહ આપી કે તેઓ દુનિયાના લોકો જેવું ન વિચારે અને તેઓના જેવાં કામ ન કરે. આપણે પણ પાઉલની એ સલાહ પાળીએ. કેમ કે દુનિયાના વિચારો આપણા પર પણ હાવી થઈ જઈ શકે. આપણે પોતાની પરખ કરતા રહીએ અને વિચારોમાં ફેરફાર કરતા રહીએ, જેથી યહોવા ચાહે છે એ રીતે વિચારી શકીએ. આ લેખમાં જોઈશું કે એવું કઈ રીતે કરી શકીએ.