ફૂટનોટ
a આપણને લાગે કે કસોટી પાર કરી દીધા પછી જ કહી શકીએ કે આપણે ‘સફળ’ થયા છીએ. પણ તમને ખબર છે, તમે કસોટીઓ વખતે પણ સફળ થઈ શકો છો. યૂસફના જીવનથી આપણે એ જ શીખીએ છીએ. યહોવાએ કસોટીઓ વખતે તેમને મદદ કરી અને સફળતા અપાવી. એવી જ રીતે યહોવા આપણને પણ મદદ કરી શકે છે અને આપણે સફળ થઈ શકીએ છીએ. આ લેખમાં એ વિશે વધારે જોઈશું.