વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ઈસુના ચમત્કારો વિશે વાંચીએ છીએ ત્યારે, આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. દાખલા તરીકે, તેમણે મોટા તોફાનને શાંત કર્યું, બીમાર લોકોને સાજા કર્યા અને ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. આ ચમત્કારો આપણને મજા આવે એટલે નહિ, પણ એમાંથી આપણે કંઈક શીખી શકીએ એટલે નોંધવામાં આવ્યા છે. આ લેખમાં આપણે ઈસુએ કરેલા અમુક ચમત્કારો વિશે જોઈશું. એમાંથી યહોવા અને ઈસુ વિશે અમુક વાતો શીખીશું, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. આપણે અમુક ગુણો વિશે પણ શીખીશું, જે આપણે કેળવવા જોઈએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો