ફૂટનોટ
c માથ્થી ૨૩:૩૫માં લખ્યું છે કે ઝખાર્યા બારખીઆના દીકરા હતા. કહેવામાં આવે છે કે કદાચ યહોયાદાના બે નામ હતાં, જેમ બાઇબલમાં બતાવેલા બીજા લોકોનાં હતાં. (માથ ૯:૯ને માર્ક ૨:૧૪ સાથે સરખાવો.) અથવા બની શકે કે બારખીઆ ઝખાર્યાના દાદા અથવા પૂર્વજ હતા.
c માથ્થી ૨૩:૩૫માં લખ્યું છે કે ઝખાર્યા બારખીઆના દીકરા હતા. કહેવામાં આવે છે કે કદાચ યહોયાદાના બે નામ હતાં, જેમ બાઇબલમાં બતાવેલા બીજા લોકોનાં હતાં. (માથ ૯:૯ને માર્ક ૨:૧૪ સાથે સરખાવો.) અથવા બની શકે કે બારખીઆ ઝખાર્યાના દાદા અથવા પૂર્વજ હતા.